શ્રાદ્ધપક્ષ ના પહેલી શ્રદ્ધાંજલિ..દિગવંત આત્માઓ પ્રતિ

🙏😐🌷🌹

હતા જે મારા બધા..એ તો બધા ચાલ્યા ગયા;

જેમ સાપ 🐉🐍ગયા ને લીસોટા~~~ રહી ગયા…

મા-બાપ 👨‍👩‍👧‍👦, ભાઈ-બહેન 👭👫સૌ જાણું એકલા 🕴️🕴️🕴️..

મને મૂકીને ચાલ્યા ગયા…

ફૂલ 🌹🌷બધા મુરઝાઈ ગયા…🥀🥀

કિંતુ છાપ અમીટ છોડી ગયા..

અત્તર બની એ તો બધા..

મનને મહેંકાવી ગયા..

શ્રાદ્ધ આવે જ્યારે તેમના..

યાદ કરવાનું વડીલો કહી ગયા..

કિંતુ હૈયામાં વસેલ સ્વજનો સૌ…

જીવચર્યા કરી ગયા..

આપણે જ આપણું શ્રાદ્ધ અને જીવચર્યા;

કોણે દીઠું? મરણ પછી એના કોડ પૂરા થઈ ગયા;

“જીવતા
નોઇ જ લાજ-મલાજો”;

કફન ડાઘુઓ ઓઢાડી ગયા;

પછી મનભાવન વાનીઓનું તર્પણ કરવા ગયા;

શું એ બધા તૃપ્ત થઈ ગયા?

છે આ બધી ભ્રમણા કેરી માયાજાળ 🕸️🕸️તોડી;

એ ઔ અગમપંથે 👣👣👣👣👀👀ચાલ્યા ગયા;

નથી ફિકર 😌અમને અમારી અમે કરી લીધી છે 🐒જીવચર્યા.

Leave a comment